Shree Ramdham Mandir
Shree Ramdham Mandir
જય શ્રી રામ 🚩🚩
20/12/2025
સ્વ. વિનુભાઈ કટારીયા નું બેસણું...
18/12/2025
દુઃખદ સમાચાર,
શ્રી રામધામ મંદીર નિર્માણ ના પાયાના પથ્થર, સામાજિક રાજકીય અને લોહાણા સમાજ વાંકાનેર ના અગ્રણી શ્રી વિનુભાઈ કટારીયા આજે સાંજે આપડી વચ્ચે થી વિદાય થયા, હૃદય રોગ નો હુમલો જીવલેણ નીકળ્યો, રાજકોટ વધુ સારવાર અર્થે લઈ જતા હતા ત્યારે રસ્તામાં દેહ છોડ્યો,
ભગવાન તેમના આત્મા ને શાંતિ અને પરિવાર ને આવી પડેલ દુખ ને સહન કરવાની શક્તિ આપે
જય સીયારામ
જય જલારામ
ૐ શાંતિ
દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ. દીવાળીના આ પર્વે તમારું જીવન ઉજ્જવળ અને સુખમય બની રહે તેવી શુભકામનાઓ..
ભગવાન રામ ને એવી પ્રાર્થના કરીએ કે આપણું રામધામ પણ જલ્દી આવું બને અને આપણે બધા ત્યાં દિવાળી ઉજવીએ..
જય સીયારામ..
જય રામધામ..
12/06/2025
ૐ શાંતિ.. ૐ શાંતિ..
મર્યાદા પુરુષોત્તમ અખંડ બ્રહ્માંડ અધિપતિ ભગવાન શ્રીરામચંદ્રજી પ્રભુની કૃપા આપ સૌની ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના સાથે
"રામ નવમી" ની આપ સૌને હાર્દિક શુભકામના ....🚩
🙏જય શ્રીરામ 🙏
🙏🏻 જય શ્રી રામધામ 🙏🏻
વહાલી દીકરી આર્ચીના મુખે...
શ્રી રામધામ(જાલીડા ગામ) ખાતે રઘુવંશી સમાજનું સ્નેહ મિલન નું આમંત્રણ..
જય સીયારામ...
જય રામધામ...
જય રામધામ..
08/11/2024
જય જલારામ...
જય રામધામ...
04/11/2024
રામધામ - રાજકોટ
અગત્યની મીટીંગ
17/07/2024
જય શ્રી રામેશ્વર મહાદેવ...
જય રામધામ..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the place of worship
Telephone
Website
Address
Wankaner