Adv Bhavin R. Patel
Advocate
21/03/2024
https://www.akilanews.com/Rajkot_news/Print_news/21-03-2024/212452
Akilanews.com
29/06/2022
https://www.akilanews.com/Rajkot_news/Detail/29-06-2022/169083
રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ વાઘેલાની ટીમનું કલેઇમકેસોમાં અનેરૂ યોગદાનઃ પ૦૦ કેસોમાં કરોડો રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ વાઘેલાની ટીમનું કલેઇમકેસોમાં અનેરૂ યોગદાનઃ પ૦૦ કેસોમાં કરોડોનું વળતર અપાવ્યું
21/03/2022
Aajkaaldaily.com Aajkaal Daily
21/03/2022
https://www.akilanews.com/Rajkot_news/Detail/21-03-2022/163001
મોરબી નજીક થયેલ અકસ્માત મૃત્યુના કેસમાં રાજકોટ ટ્રીબ્યુનલ દ્વારા ૨૮ લાખનું વળતર મંજુર મોરબી નજીક થયેલ અકસ્માત મૃત્યુના કેસમાં રાજકોટ ટ્રીબ્યુનલ દ્વારા ૨૮ લાખનું વળતર મંજુર
03/03/2022
https://www.akilanews.com/Rajkot_news/Detail/03-03-2022/162005
પટેલ અગ્રણીના પુત્રના અકસ્માત મૃત્યુના કેસમાં બે કરોડ ૧૦ લાખની જંગી રકમનું વળતર મંજુર પટેલ અગ્રણીના પુત્રના અકસ્માત મૃત્યુના કેસમાં બે કરોડ ૧૦ લાખની જંગી રકમનું વળતર મંજુર
21/12/2021
https://www.akilanews.com/Rajkot_news/Detail/21-12-2021/158379
અકસ્માત વળતરનાં કેસમાં મૃતકના વારસદારોને ૨૧ લાખનું વળતર મંજુર અકસ્માત વળતરનાં કેસમાં મૃતકના વારસદારોને ૨૧ લાખનું વળતર મંજુર
11/11/2021
https://www.akilanews.com/Rajkot_news/Detail/10-11-2021/156327
લીંબડી પંથકની મહિલાના વાહન અકસ્માત કેસમાં ર૩ લાખનું વળતર મંજુર કરાયું લીંબડી પંથકની મહિલાના વાહન અકસ્માત કેસમાં ર૩ લાખનું વળતર મંજુર કરાયું
27/10/2021
https://www.akilanews.com/Rajkot_news/Detail/27-10-2021/155713
અમરેલી પંથકના યુવાનના અકસ્માત મૃત્યુના કેસમાં ૧૧.પ૦ લાખનું વળતર અમરેલી પંથકના યુવાનના અકસ્માત મૃત્યુના કેસમાં ૧૧.પ૦ લાખનું વળતર
#મહત્વપૂર્ણ_બાબત
#2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (પીએમજેજેવિય) રૂ.200000/- અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (પીએમએસબીવાય )રૂ.200000/-
જેનું બહુ જ નજીવુ પ્રિમિયમ હતું.રૂ.12/- અને રૂ.330/- વાર્ષિક.
આપણાંમાંના ઘણાંએ આનું ફોર્મ ભર્યુ હશે. તેનું પ્રિમિયમ તેમના ખાતામાંથી 31/05 એ ડેબીટ પણ થતું હશે.
મને ખાત્રી છે કે કોઈએ પણ રસીદ લીધી નહીં હોય કે પોલીસી પણ માંગી નહીં હોય.
બેંકના સ્ટાફ પાસે ટાઈમ નથી અને ઈન્સુરન્સ કંપની પાસે આટલા સસ્તા પ્રિમીયમની રસીદ આપવા ઈન્ટરેસ્ટ નથી.
એક જાગ્રુત નાગરિક તરીકે કાયદેસરની રસીદ બેંક/ઈન્સુરન્સ કંપની પાસેથી લઈ આપણાં દસ્તાવેજો સાથે રાખવી જોઈએ.ભવિષ્યમાં આવનારી આફતમાં આપણાં વારસને ક્લેમ કરવામાં તકલીફ ન પડે. યોગ્ય સમયે યોગ્ય રકમ યોગ્ય વારસને મળે.
સમાજના જરૂરિયાતવાળા વ્યક્તિ માટે રૂ.200000/- બહુ મોટી રકમ છે.
હવે જેની પાસે રસીદ કે પોલીસી નથી તેણે શું કરવું ?
ગભરાવાની જરૂર નથી.દુર્ભાગ્યે જો કોઈના નજીકના સગામાં/મિત્ર વર્તુળમાં કોઈનું અવસાન થયું હોય તો બેંક પાસે 01-04 થી 31-03 નું ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક માંગો.
રૂ.12/- અથવા રૂ.330/- ની એન્ટ્રી જોઈ,માર્ક કરો, બેંકમાં જઈ વિમો ક્લેઈમ કરો.
બહુ સાદી પ્રક્રિયા (Proceedure) છે.
આપ સૌને મારી નમ્ર વિનતિ છે કે તમારી આસપાસ આવા કેસ બન્યા હોય તો #તાત્કાલિક એવા #પીડીત કુટુંબને ફક્ત જાણકારી આપશો
જેમણે કદાચ મરણ પછી જે તે ખાતુ બંધ કરી દીધું હોય,તેવો પણ જો તે પિરીયડમાં/ સમયગાળામાં પ્રિમિયમ કપાયું હશે,તો ક્લેમ કરી શકશે.
જય ભારત..
શેર કરશો.
04/02/2021
https://www.akilanews.com/Main_news/Detail/30-11--0001/239813
વીમા વગરનું બાઈક ચલાવતા યુવકે બાળકને અડફેટે લીધો :ચૂકવવું પડશે 49 લાખનું વળતર વીમા વગરનું બાઈક ચલાવતા યુવકે બાળકને અડફેટે લીધો :ચૂકવવું પડશે 49 લાખનું વળતર
08/08/2020
scane and connect with me
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
Rajkot
Opening Hours
| 9am - 5pm |