Kevalsinh Rathod
Mr Kevalsinh Rathod is a well known Advocate at the Supreme Court of India, New Delhi.
26/08/2025
અમારા પુજ્ય દાદીમાં દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ ના અવસાન પછી એમનું પુણ્યાનુમોદન તેમજ શ્રધ્ધાંજલી સભા તારીખ 28/08/2025 અને ગુરૂવાર ના રોજ સવારે 9.00 કલાકે અમારા વતન કોબ (ઉના) મુકામે રાખેલ છે.
કેવલસિંહ રાઠોડ 🙏🙏
23/08/2025
અમારા માતૃશ્રી દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ નું આજ રોજ અવસાન થયેલ છે, એમની અંતિમક્રિયા કોબ ગામે સવારે ૧૦.૦૦ કલાકે રાખવામાં આવી છે.
બાબુભાઈ, પ્રેમજીભાઈ અને મગનભાઈ
08/07/2025
Rest in peace 🙏
28/06/2025
સામાજીક એકતા જાગૃતિ મિશન આણંદ જીલ્લા ના પ્રભારી શ્રી અશ્વિન રોહિત અને એમના પરીવારજનો ઉપર ગઈકાલે રાત્રે કેટલાક અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો, એમની હાલત ખૂબ જ ગંભીર છે, હાલ તેઓ સારવારગ્રસ્ત છે. પોલીસ આ બાબતે ગંભીરતા દાખવે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરે અને પીડિતો ને રક્ષણ આપે.
15/06/2025
જય ભારત
15/06/2025
સામાજીક એકતા જાગૃતિ મિશન ના સમર્પિત કાર્યકર્તા અને તળાજા નગરપાલિકા ના પુર્વ સદસ્ય શ્રી સુનિલ ચૌહાણ ની ગઈ કાલે રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી. ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે, કોઈ પણ ની હત્યા કરવી એ ખૂબ સામાન્ય બની ગયું છે. ભાવનગર પોલીસ આ બાબતે ગંભીરતા દાખવે અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરે તેમજ તેમના વિરુદ્ધ ધોરણસર ની કાર્યવાહી કરે.
11/06/2025
🙏
રામદેવ પીર નું આંદોલન અસ્પૃશ્યતા નિવારણ માટે તેમજ જાતિ વ્યવસ્થા ને ખતમ કરવા માટે નું આંદોલન હતું. સામાજીક એકતા જાગૃતિ મિશન સમગ્ર દેશ માં રામદેવ પીર ની વિચારધારા નો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે, અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા સામે લડી રહ્યું છે.
જય ભારત
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
C 302, Business Park Complex, PDEU Road, Raisan
Gandhinagar
382421