Karadiya Rajput Darpan
karadiya Rajput Darpan
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સિહોર ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સિહોર તાલુકાના વિવિધ ગામોમાંથી ચૂંટાઈ આવેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના સરપંચોનું ભવ્ય સન્માન સમારંભ નું આયોજન યોજવામાં આવ્યું હતું જેમાં સિહોર તાલુકાના આગેવાનો તેમજ જ્ઞાતિબંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર યુવા સંઘના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી
15/06/2024
29/08/2023
*રાજપૂતોના સંમેલનનું લાઈવ કવરેજ સફળ બનાવવામાં આ પિતા-પુત્રનું યોગદાન મહત્વનું છે*
👇🏻
રાજપૂતોના સંમેલનનું લાઈવ કવરેજ સફળ બનાવવામાં આ પિતા-પુત્રનું યોગદાન મહત્વનું છે | Rajput Sammelan ...
12/08/2023
*વીર જવાન મહિલપાલસિંહ વાળાના ઘરે લક્ષ્મીનો થયો જન્મ, બાળકી ઈચ્છશે તો સૈન્યમાં મોકલીશું: પરિવાર*
👇🏼
Martyr Jawan Mahipalsinh Valaના ઘરે લક્ષ્મીનો થયો જન્મ, બાળકી ઈચ્છશે તો સૈન્યમાં મોકલીશું: પરિવાર Ahmedabad, Martyr Jawan Mahipalsinh Vala wife gave birth to a daughter, શહીદ જવાન મહિપાલસિંહ, મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ, મહિપાલસિંહ, મહિપાલસિંહ શહીદ જવા.....
ધનવાન થાવ તો આવા; તથ્યએ ભોગ લીધો તેમની 1 વર્ષની દીકરીને ઉપેન્દ્રસિંહે દત્તક લીધી!
http://www.facebook.com/navajivannews/videos/290110220206862/
15/06/2022
રણજીતસિંહ મોરી ને મામલતદાર તરીકે પ્રમોશન.
ભાવનગર જિલ્લાના સિહોર મામલતદાર કચેરી માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સિહોર તાલુકા ના વડિયા ગામ ના વતની રણજીતસિંહ મોરી ની કઠલાલ (ખેડા) ખાતે મામલતદાર તરીકે પ્રમોશન સાથે બદલી.
ગુજરાત માં આજે 110 મામલતદારોની બદલી સાથે 40 નાયબ મામલતદારો ને અપાય પ્રમોશન
કોરોના થી સલામત રહેવા અપીલ
ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ ભાવનગર ના કોરોનાગ્રસ્ત અમિતસિંહ વેગડ એ તેના કપરા સમય દરમ્યાન સહયોગી બનેલા *"કારડિયા રાજપૂત દર્પણ"* તથા હોસ્પિટલ સ્ટાફ અને *મારૂતિ પ્લાયવુડ ગ્રુપ* મિત્રો તથા સ્નેહીજનો નો ઉપયોગી માહિતી- હુંફ આપવા બદલ અને કપરા સમય એ સહયોગી બનવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરેલ છે.
ભાવનગરમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા હોય હવે ખરી સાવચેતી રાખવા ની જરૂર છે કારડિયા રાજપુત સમાજ ના અગ્રણી મુખપત્ર *"કારડિયા રાજપૂત દર્પણ"* દ્વારા સૌ જ્ઞાતિજનોને કોરોના થી બચવા માટે આરોગ્ય ના નિયમો નું પાલન કરવા અને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરે છે.
સાવચેત રહો... સલામત રહો
*તંત્રી.યશપાલસિંહ ચૌહાણ*
(કારડિયા રાજપૂત દર્પણ)
27/06/2020
કોરોનામાં કારડીયા રાજપૂત સમાજે કર્યો આ મહત્વનો નિર્ણયઃ દીકરીના ઘરે પહોંચી જશે કરીયાવર પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય માણસ એકલો જો કોઈ પરિવર્તનની પહેલ કરે તો સંભવ છે કે કદાચ સમાજના વિરોધનો સ.....
12/05/2020
ધોળકા-બાવળા વિસ્તાર ના *ક્ષત્રિય કારડિયા રાજપૂત* સમાજ ના અગ્રણી-યુવા નેતા અને સફળ બિઝનેશમેન તેમજ સમાજ ના દરેક કાર્ય માં હર હંમેશ યથા શક્તિ દાન કરતા અને મારા પરમમિત્ર એવા પ્રધુમનસિંહજી ચાવડા (લાલ ) ને તેમના જન્મદિવસ ની ખુબ ખુબ શુભેછાઓ બહોળું મિત્રવર્તુળ ધરાવતા અને સમાજ ના કોઈપણ કાર્ય માટે હંમેશા તત્પર રહેતા પ્રધુમનસિંહજી ચાવડા (લાલ ) હંમેશા પ્રગતિ ના શિખરો સર કરતા રહે તેવી "કારડિયા રાજપૂત દર્પણ" પરિવાર દ્વારા શુભેચ્છા ઓ 💐💐
10/01/2020
*ક્ષત્રિય કારડિયા રાજપૂત* સમાજ ના અગ્રણી અને લોકકલા, લોકસાહિત્ય , લોકસંસ્કૃતિ,લોકવિદ્યા, વિવેચક ,સંશોધક ,સંપાદક પાંચ હજાર થી વધુ કલાકારો ને પ્રકાશિત કરી તેમને માત્ર મંચ નહીં પરંતુ આજીવિકા આપનાર ..ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ના સ્થાપક લોકકલા ના પ્રહરી .. *પદ્મશ્રી શ્રી જોરાવરસિંહ જાદવ* ને તેમના ૮૧ માં જન્મદિવસ ની *કારડિયા રાજપૂત દર્પણ* “પરિવાર દ્વારા શુભેચ્છાઓ.💐💐
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Address
Office No-7 Devvadi, Nr. Dsp Office
Bhavnagar
364001