Agrimycil Bio Science Pvt. Ltd.

Agrimycil Bio Science Pvt. Ltd.

Share

Manufacturing of Organic Manuare, Bio Pesticides, Bio fungicides, Bio nematicides, Bio growth promot

28/05/2026

શુ ખેડૂત મિત્ર તમે પણ ખેતીમાં ખર્ચ ઓછો કરવા માગો છો.?

તો પાયામાં રાસાયણિક ખાતરના અડધા ડોઝ સાથે ડો.માઇસીલ અવશ્ય આપો.

ડો.માઇસીલ દાણાદાર

પ્રમાણ:- 4-8 કીલો / એકરે

વધુ માહીતી માટે આજેજ સંપર્ક કરો

22/05/2026

🌱 શા માટે ટ્રાયકોમીલ બીજા ખાતર કરતા અલગ છે? 🌱
• ​સામાન્ય ખાતર ફક્ત પોષણ આપે છે, જ્યારે ટ્રાયકોમીલ પોષણ + રક્ષણ અને જમીન સુધારણા એમ ત્રણેય કામ એકસાથે કરે છે.
• ​તેમાં રહેલા બેક્ટેરિયા લાંબા સમય સુધી જમીનમાં સક્રિય રહી કાર્ય કરે છે.

​🌿 જમીનનું બંધારણ સુધારે અને ફળદ્રુપતા વધારે.
​💧 જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે.
​🛡️ મૂળ વિસ્તારમાં થતા ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે.
​⚡ છોડને કુદરતી હોર્મોન્સ અને એન્ઝાઇમ પૂરા પાડે.

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો
📞 9925047247 / 9909047247

25/04/2026

રાસાયણિક ખાતરના ખર્ચથી પરેશાન છો? તો હવે અપનાવો સ્માર્ટ ખેતી! 🚜✨

​ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે જમીનમાં નાખેલું ઘણું ખરું ફોસ્ફરસ છોડ લઈ શકતો નથી? "ડૉ. માઇસીલ" જમીનમાં રહેલા અદ્રાવ્ય પોષક તત્વોને ઓગાળીને સીધા મૂળ સુધી પહોંચાડે છે.

​ડૉ. માઇસીલના ફાયદા:
​✅ ખાતરના ખર્ચમાં 25-30% નો ઘટાડો: રાસાયણિક ખાતરના અડધા ડોઝ સાથે વાપરી શકાય.
​✅ મૂળનો અદભૂત વિકાસ: સફેદ મૂળની સંખ્યા વધારે છે.
​✅ ભેજ સંગ્રહ શક્તિ: પાણીની અછત સામે છોડને રક્ષણ આપે છે.
​✅ જમીન સુધારક: જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે.
​વપરાશની રીત:

📦 પેકિંગ: 4 કિલો
📏 પ્રમાણ: 4 થી 8 કિલો પ્રતિ એકર

​ખર્ચ ઓછો, આવક વધુ! આજે જ ઓર્ડર કરો અને તમારી ખેતીને બનાવો સમૃદ્ધ.

​📞 સંપર્ક: +91 99250 47247 | +91 99090 47247
🏢 એગ્રીમાઇસીલ બાયોસાયન્સ પ્રા.લી.

19/04/2026

Agrimycil Bioscience પરિવાર તરફથી આપ સૌને અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છાઓ.

18/04/2026

શું ખેડૂતમીત્રો તમારી જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું છે? 🤔
હવે ચિંતા છોડો ! આવી ગઈ છે જમીનની તંદુરસ્તીની ચાવી...
"ટ્રાયકોમીલ"
જમીન બનશે પોચી, ફળદ્રુપ અને ભરપૂર કાર્બનવાળી ! 🌱

02/04/2026

આપ સૌને હનુમાન જયંતીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ..

26/01/2026

"ઓર્ગેનિક ખેતી અપનાવો, ધરતી માતાને બચાવો."

13/01/2026

✅પોટાશની ઉપલબ્ધતામાં વધારો કરે.
✅રાસાયણિક ખાતરો પર નિર્ભરતામાં ઘટાડો કરે.
✅પાકની ગુણવત્તામાં સુધારો કરે.
✅પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો કરે.
✅તણાવ સામે પ્રતિકાર કરે.
✅જમીનનું સ્વાસ્થ્યમાં સુધારો કરે.
➡️પ્રમાણ:- એક લીટર / એકર

➡️વધુ માહીતી માટે સંપર્ક કરો. એગ્રીમાઇસીલ બાયોસાયન્સ પ્રા.લી
📞 9925047247/9909047247

23/11/2025

➡️શુ ખેડૂત મીત્રો તમારે બટાકાના પાકમાં કૃમી, ફૂગ અને જીવાણુજન્ય જેવા રોગાના કારણે ઉત્પાદન ઓછુ આવે છે ?

તો હવે આજેજ લઈ આવો એગ્રીમાઇસીલ કીટ

➡️બટાકાના પાકમાં પ્રથમ પાણી સાથે આપો એગ્રીમાઇસીલ કીટ એટલે શરૂઆતથીજ છોડ રહે રોગ મુક્ત

➡️એગ્રીમાઇસીલ કીટ હાઇ પોટેન્શી કલ્ચર અને લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલ છે.

📞વધુ માહિતી માટે હમણાં જ સંપર્ક કરો:

એગ્રીમાઇસીલ બાયોસાયન્સ પ્રા.લી
📱 +919925047247/9909047247

27/08/2025
Want your school to be the top-listed School/college in Anand?
Click here to claim your Sponsored Listing.

Address


3/4/5/Kruti Shopping Centre, Opp. Mahavir Nagar, Nr. Angel School, Jitodiya Road
Anand
388001

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 7am - 7pm
Sunday 7am - 7pm